Loading Please Wait !!!

ભાવનગર

ભાવનગરના કરદેજ ગામે વાડીના શેઢે જુગાર રમતા ૧૫ શખસો રંગેહાથ ઝડપાયા!

  શીતળામાના મંદિર પાસે આવેલી વાડીના શેઢે ખુલ્લી જગ્યામાં રમાતો હતો જુગાર. પોલીસે સ્થળ પરથી ૧૫ ઇસમોને ઝડપી પાડીને જુગારની બાજી...

કષ્ટભંજનદેવ દાદાને એમ્બ્રોઇડરી વાઘા અને ગુલાબનો દિવ્ય શણગાર

વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શનિવારે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી...

ભાવનગરની રામ ઔર શ્યામ ગોલાની દુકાન પર ધિંગાણું: ખુરશીઓ અને કચરાપેટી વેરવિખેર કરી વેપારી પર હુમલો!

  ગઇકાલે રાત્રિના સુમારે મોટરસાયકલ પરથી ડસ્ટબીન પડી જવા બાબતે વિવાદ સર્જાયો હતો. ઇલિયાસ દાઉદભાઈ બિલખિયા અને ધાર્મિક રાજેશભાઈ...

છેલ્લા 20 વર્ષથી ઘરફોડ અને લૂંટના ગુનામાં વોન્ટેડ બે શખસો ઝડપાયા: ભાવનગર LCBની મોટી સફળતા!

  ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બાતમીના આધારે આ સઘન કાર્યવાહી કરવામાં આવી છે. બંને આરોપીઓ છેલ્લા બે દાયકાથી પોલીસ પકડથી...

સિહોરના રિક્ષા ચાલકના બે બેંક એકાઉન્ટમાંથી ૯૦ હજાર રૂપિયા ઉપડી જવાનો મામલો સામે આવ્યો!

  ભાવનગરના સિહોરમાં મેરુ પાર્ક વિસ્તારમાં રહેતા મહમદભાઈ કથીરી સાથે આ ઘટના બની છે. ગંગાજળિયા તળાવ પાસે રિક્ષા સ્ટેન્ડ પર બેઠા...

પાલીતાણામાં પૂજ્ય આચાર્ય વિજય પ્રબોધચંદ્રસૂરિજીનો ચાતુર્માસ પ્રવેશ

ગિરિરાજ શત્રુંજયની પાવન છત્રછાયામાં ભક્તિભાવ સાથે મહોત્સવ યોજાયો; પોલીસ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા સિટી...

સિદસર મદ્રેસા કેસ: SOGની તપાસ તેજ, રિમાન્ડ પર રહેલા મૌલવીને લઈને ભરૂચ પહોંચી પોલીસ ટીમ!

  ભાવનગરના સિદસર વિસ્તારમાં ચાર દિવસ પૂર્વે મેગા કોમ્બિંગ દરમિયાન ગેરકાયદેસર મદ્રેસા ઝડપાયો હતો. ઉશ્કેરણીજનક સાહિત્ય સાથે...

ભાવનગરમાં યલો એલર્ટ વચ્ચે મેઘરાજાની એન્ટ્રી: વલ્લભીપુરમાં પોણો ઈંચ વરસાદ!

  આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહીના પગલે ભાવનગરને યેલો એલર્ટ અપાયું છે. સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદનું...

ભાવનગરમાં યેલો એલર્ટ વચ્ચે મેઘરાજાનું આગમન: વલ્લભીપુરમાં પોણો ઈંચ વરસાદ

સવારથી જ વાદળછાયા વાતાવરણ અને ઝરમર વરસાદને કારણે ગરમીથી રાહત મળી. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ ભારે વરસાદની...

ભાવનગરમાં આતંકી નર્સરી? સિદસરમાંથી ગેરકાયદે મદ્રેસા ઝડપાયું

મેગા કોમ્બિંગમાં મૌલાનાની અટકાયત, કટ્ટરપંથી સાહિત્ય અને પુસ્તકો જપ્ત કરાયા. 2 વર્ષથી ચાલતા કટ્ટરતાના પાઠશાળા પર તવાઈ, 10થી વધુ...

સાળંગપુરમાં કષ્ટભંજનદેવને ‘બટરફ્લાય થીમ’ના દિવ્ય વાઘા શણગાર અર્પણ

સિટી ન્યૂઝ@સાળંગપુર વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરધામ ખાતે મંગળવાર, ૨૧ જુલાઈએ પં.પૂ....