Loading Please Wait !!!

ધર્મ

દિવસમાં બે વાર સમુદ્રમાં ડૂબી જાય છે આ અનોખું સ્તંભેશ્વર મહાદેવ મંદિર!

  આ અદ્ભુત મંદિર અરબી સમુદ્રના કિનારે કવિ કંબોઈ ગામમાં આવેલું છે. થોડા કલાકો પછી ઓટ આવતા પાણી ઓસરી જાય અને મંદિર ફરી દેખાય...

ગુરુત્વ એ પરમ તત્વ: સત્સંગ અને સેવાના માર્ગથી જીવનમાં આધ્યાત્મિક પ્રગતિ!

  સેવાકાર્ય કરતા રહેવાથી જ આનંદ મળે છે અને પ્રભુનો રાજીપો પ્રાપ્ત થાય છે. મનુષ્યના જીવનમાં વિવેક, આત્મનિષ્ઠા અને સાત્વિક...

ગુરુ પૂર્ણિમાના દિવસે ભૂલ્યા વિના કરો આ વિશેષ ઉપાય, ગુરુ કૃપાથી જીવનમાં આવશે સુખ-સમૃદ્ધિ!

  હિંદુ ધર્મમાં ગુરુને ભગવાન કરતાં પણ ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે. આષાઢ સુદ પૂર્ણિમાના દિવસે ગુરુ પૂર્ણિમા કે વ્યાસ પૂર્ણિમા...

ગુરુ પૂર્ણિમા ૨૦૨૬: ૨૮ કે ૨૯ જુલાઈ ક્યારે છે સાચી તારીખ? નોંધી લો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ!

  હિંદુ ધર્મમાં ગુરુને જ્ઞાન, સંસ્કાર અને સત્યના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપનાર માનવામાં આવે છે. વર્ષ ૨૦૨૬માં ગુરુ પૂર્ણિમાની...

પવિત્ર કાવડ યાત્રા 2026: 30 જુલાઈથી પ્રારંભ થઈને 11 ઓગસ્ટે સાવન શિવરાત્રિના દિવસે થશે સંપન્ન!

  વર્ષ 2026માં કાવડ યાત્રા 30 જુલાઈ, ગુરુવારથી શરૂ થઈને 11 ઓગસ્ટે પૂર્ણ થશે. શ્રાવણ શિવરાત્રિના પવિત્ર દિવસે શિવભક્તો દ્વારા શિવલિંગ...

પવિત્ર જયા પાર્વતી વ્રતનો સોમવારથી પ્રારંભ: પાંચ દિવસ સુધી થશે શિવ-પાર્વતીની આરાધના!

  વર્ષ ૨૦૨૬માં જયા પાર્વતી વ્રત ૨૭ જુલાઈ, સોમવારથી શરૂ થઈને ૧ ઓગસ્ટ, શનિવારના રોજ પૂર્ણ થશે. વ્રતના પહેલા દિવસે માટીના વાસણમાં...

શિવ મંદિરમાં ગર્ભગૃહની અંદર નહીં પણ બહાર જ કેમ બિરાજે છે નંદી? ખુલી ગયું સૌથી મોટું આધ્યાત્મિક રહસ્ય!

  શ્રાવણ માસમાં શિવ મંદિરોમાં ભક્તોની ભીડ વચ્ચે નંદી મહારાજનું સ્થાન હંમેશા ચર્ચાનું કેન્દ્ર રહે છે. પુરાણો અને શૈવ પરંપરામાં...

ગુપ્ત નવરાત્રિની નવમી પર કન્યા પૂજનથી મળશે અખૂટ ફળ!

આષાઢ ગુપ્ત નવરાત્રિના અંતિમ દિવસે માતા દુર્ગાની આરાધના અને હવનનું વિશેષ મહત્વ. દસ મહાવિદ્યાઓની ઉપાસના અને વિધિપૂર્વક પૂજાથી તમામ...