Loading Please Wait !!!

હેલ્થ

દર મહિને મોઢામાં ચાંદા પડવાની સમસ્યાને સામાન્ય સમજીને ક્યારેય નજરઅંદાજ ન કરો!

  વિટામિન B12, ફોલિક એસિડ, આયરન અને જિંકની ઉણપથી આ સમસ્યા સર્જાય છે. પેટની ગરબડ અને પાચનક્રિયા બગડવાથી મોઢામાં વારંવાર ચાંદા થવાની...

હવે અવાજથી ખબર પડશે બીમારી: માત્ર ૩૦ સેકન્ડની વોઇસ ક્લિપ જણાવશે સ્વાસ્થ્ય સમસ્યા!

  ભવિષ્યમાં ડોક્ટરોને રોગની જાણકારી માટે બ્લડ ટેસ્ટ કરાવવાની જરૂર નહીં પડે. દુનિયાભરમાં વોઇસ બાયોમાર્કર ટેકનોલોજી પર લાંબા...

ચોમાસામાં પેટમાં ગૅસ, અફારો અને ઈન્ફેક્શનથી મળશે રાહત: ડાયેટમાં સામેલ કરો આ ૬ પ્રોબાયોટિક ફૂડ્સ!

  ચોમાસા દરમિયાન બેક્ટેરિયલ ઇન્ફેક્શન અને પેટની ગરબડ સામાન્ય બની જતી હોય છે. પ્રોબાયોટિક યુક્ત ખોરાક આંતરડાના સારા...

વરસાદી વાતાવરણમાં ગળું બેસી ગયું છે? અપનાવો આ અસરકારક અને સરળ ઘરેલુ ઉપાયો!

  દવા વગર ગળાના દુખાવા અને તકલીફથી રાહત મેળવવા માટેના શ્રેષ્ઠ આયુર્વેદિક નુસખા! હુંફાળા પાણીમાં મીઠું નાખીને કોગળા કરવાથી...

દિવસની શરૂઆત હેલ્ધી નાસ્તા સાથે કરો: સ્વસ્થ અને ઊર્જાવાન રહેવા માટે સવારે શું ખાવું અને શું નહીં?

  આપણો આખો દિવસ કેવો પસાર થશે તેનો મોટો આધાર સવારની દિનચર્યા અને નાસ્તા પર હોય છે. અનિયમિત આહાર શૈલીના કારણે ડાયાબિટીસ, વજન...

ચોમાસા દરમિયાન એસિડિટી અને અપચાથી પરેશાન છો? ખાલી પેટે ધાણાનું પાણી પીવાથી મળશે રાહત!

  ચોમાસામાં વધુ પડતો મસાલેદાર ખોરાક અને ચા-કોફી લેવાથી એસિડિટી, હાર્ટબર્ન અને અપચો જેવી સમસ્યાઓ થાય છે. જો આ સમસ્યાઓને...

ચોમાસામાં ઈમ્યુનિટી વધારવા માટે અનાપનાવો આ અદભુત આહાર!

  ચોમાસામાં બદલાતા વાતાવરણ અને ભેજવાળા માહોલ વચ્ચે સ્વાસ્થ્યની સંભાળ રાખવી ખૂબ જરૂરી છે. વિટામિન Cથી ભરપૂર મોસમી ફળો અને લીલા...

આંસુ ગેસના સંપર્કમાં આવ્યા પછી શું કરવું? જાણો શરીર પર તેની અસરો અને બચાવના ઉપાયો

ભીડ નિયંત્રણ માટે વપરાતા આ રાસાયણિક પદાર્થથી આંખ, ત્વચા અને શ્વાસોચ્છવાસ પર થાય છે ગંભીર અસર. અસ્થમા અને હૃદયના દર્દીઓ માટે અત્યંત...

વિટામિન C ની ઉણપ દૂર કરવા રોજ પીઓ આ જ્યુસ, વજન ઘટશે ઝડપથી

ઇમ્યુનિટી વધારવા માટે ડાયેટમાં કરો આ ફળોનો સમાવેશ રોગ પ્રતિકારક શક્તિ વધારવાની સચોટ ડાયેટ ટિપ્સ ડાયેટિશિયનની સલાહથી જાણો...

સાંઢિયા પૂલના સાઈનબોર્ડે દિશા ભૂલાવી વાહન ચાલકો ગોટે ચઢ્યા

સ્માર્ટ સિટીની મોટી ભૂલ બહારગામથી આવતા લોકો સાઈન બોર્ડને આધારે જ ચાલતા હોય છે ભૂલ ક્યાં છે? રેલનગર બાજુ રેલવે સ્ટેશન ત્યાં જવાય...

અલ્ઝાઈમર અને અનિદ્રાના દર્દીઓ માટે લાઈટ થેરાપી બની વરદાન

શરીરની આંતરિક ઘડિયાળને રીસેટ કરી મૂડ અને ઊંઘમાં સુધારો લાવે છે આ ટેકનિક કુદરતી પ્રકાશ જેવી અસર પેદા કરી માનસિક સ્વાસ્થ્યમાં કરે છે...