Loading Please Wait !!!

અમદાવાદ

સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાના જામીન નામંજૂર

ખંડણીના ચર્ચાસ્પદ મામલામાં સંડોવાયેલી કિર્તી પટેલ સાથે મળીને એક મકાન માલિકને નિશાન બનાવી તેની પાસેથી 12 લાખ રૂપિયાની ખંડણી...

સ્કૂલોમાં સુવિધા હોવા છતાં ગુજરાતમાં વિદ્યાર્થીઓ ભણતરથી દૂર; 21મું સ્થાન,સ્થિતિ ચિંતાજનક

સ્કૂલ એજ્યુકેશન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ રેંકિંગ જાહેર   સ્કૂલોની ફેસિલિટીમાં 16માં નંબરે, વિદ્યાર્થીઓને એજ્યુકેશન સાથે જોડાવામાં...

સિંગર કિંજલ રબારી હાઇકોર્ટમાં હાજર: કહ્યું- કિડનેપ નથી થઈ, મરજીથી પતિ અશોક સાથે રહેવું છે

  કિંજલ રબારીએ વર્ચ્યુઅલ સુનાવણીમાં સ્પષ્ટતા કરી કે તે પોતાની મરજીથી પતિ અશોક ચૌધરી સાથે રહે છે અગાઉ હેબિયસ કોર્પસ વખતે...

PM મોદીએ કહ્યું સૌરાષ્ટ્રના લોકોને પાન-મસાલા ખાવાની અને થૂંકવાની કૂટેવો છે

નવસારીમાં ‘નમો કમલમ’નું લોકાર્પણ કર્યું મોદીએ ગુજરાતી ભાષામાં સંબોધન કરી કહ્યું ભારત માતાકી જય કરે અને પિચકારી મારે, માવાથી...

સિંગર કિંજલ રબારી મોલમાં પતિને મુકી પ્રેમી સાથે રફૂચક્કર

રાધનપુરમાં સિનાડા ગામે બે જ્ઞાતિ વચ્ચે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ   સિંગરે અમદાવાદ પોલીસ કમિશનરને પત્ર લખી કહ્યું, પતિ મુકેશ મારી...

બાપુ ફરી ચૂંટણી મેદાનમાં

2 ઓક્ટોબરે વિશ્વાસ સંમેલન યોજવાની જાહેરાત ભાજપ સામે લડવા 2027ની ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલાએ ફોજ તૈયાર કરી ચૂંટણી મેદાનમાં...

અમદાવાદમાં 2 લાખ રિક્ષા-ટેક્સીના પૈડાં થંભ્યા: ઓનલાઇન એપ્સ સામે ચાલકોની હડતાળ

  અમદાવાદ, ગાંધીનગર અને સાણંદમાં 7 થી 10 સપ્ટેમ્બર સુધી 2 લાખ વાહનો બંધ રહેશે ખાનગી નંબર પ્લેટ પર ગેરકાયદે ચાલતી ઓનલાઇન બાઈક સેવાઓ...

MPHW ભરતીમાં સ્ટેટસ ક્વોથી નિમણૂકો અટવાઈ: પાસ ઉમેદવારો ગાંધીનગરમાં ધરણા પર

  GPSSB દ્વારા વર્ષ 2021-22 માં જાહેર કરાયેલી MPHW ભરતીની પ્રક્રિયા પૂર્ણ છતાં ઓર્ડર બાકી ફાઇનલ મેરિટ અને જિલ્લા પસંદગી પૂર્ણ થયાના અઢી...

વિધાનસભા સત્ર માટે MLA ચૈતર વસાવાને 7 દિવસના જામીન: હાઇકોર્ટે આપી મોટી રાહત

  વિધાનસભાના ચોમાસુ સત્રમાં ભાગ લેવા માટે હાઇકોર્ટે 1 અઠવાડિયાના હંગામી જામીન મંજૂર કર્યા કોર્ટે સ્પષ્ટ તાકીદ કરી કે ચૈતર...

સ્પા કે કુટણખાનામાં પકડાયેલા ગ્રાહક સામે કેસ કરી શકાય નહીં: હાઈકોર્ટ

સુરતના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદની ચાર્જશીટ કોર્ટે રદ કરી ગ્રાહક તરીકે અટકાયત કરાયેલા અરજદારે ક્વોશિંગ પિટિશન કરી...

અહીં રાધા નહીં, પણ પત્ની જાંબુવતી સાથે 150 વર્ષ જૂના વસ્ત્રો પહેરીને બિરાજે છે ઠાકોરજી

સારંગપુરના રણછોડરાયજી સારંગપુર દરવાજા પાસે આવેલું આ મંદિર અમદાવાદના સૌથી પ્રાચીન અને ચમત્કારિક સ્થાનોમાંનું એક ગણાય છે, જ્યાં...