Loading Please Wait !!!

મોરબી

મોરબીના કૂવામાં આપોઆપ પાણી હિલોળા મારવાની રહસ્યમય ઘટના સામે આવી!

  વીરપરડા ગામમાં નેશનલ હાઈવેની બાજુના ૧૮ ફૂટ ઊંડા કૂવાની ઘટના. ચાર દિવસમાં બે વખત પાણી હિલોળા લેતા લોકોના ટોળેટોળા...

મોરબીના આંદરણા ગામે ૭.૩૬ લાખની ચોરી કરનાર એમપી ગેંગના બે શખ્સો ઝડપાયા!

  કમલેશ બોરાણાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વાંકડા રોડ પર નવા બનતા કારખાનાઓ સામે મજૂરી કામ કરતા હતા...

ખેડૂતોનું એલાન, ગામડામાં ભાજપ નેતાઓને નો એન્ટ્રી

મોરબી જિલ્લાના અનેક ગામોમાં વીજ ટ્રાન્સમિશન લાઇન અને ટાવર મુદ્દો ફરી ગરમાયો 50 ગામડાનો વિરોધ અમારા ગામમાં પ્રવેશ ઉપર નેતાઓ પર...

માળિયામાં ખેતર તરબતર થતાં ખેડૂતોની મહેનત પાણીમાં, મચ્છુ ડેમના ૧૬ પાટિયા ખોલાયા!

  મોરબી જિલ્લા અને ઉપરવાસમાં ભારે વરસાદથી મચ્છુ-૨ ડેમ ઓવરફ્લો થયો હતો. ડેમમાંથી ૮૦ હજાર ક્યુસેકથી વધુ પાણી છોડાતા નદીકાંઠાના...

મોરબીના ગોર ખીજડીયામાં ધુતારી નદીના કોઝવેમાં ભંગાણ પડતા અવરજવર બંધ!

  મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામમાં નદીના પ્રવાહથી આ નુકસાન સર્જાયું છે. ભારે વરસાદના કારણે માર્ગ વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો...

મોરબીના મચ્છુ ૩ અને ઘોડાધ્રોઇ ડેમના દરવાજા ખોલાયા, ૩૧ ગામોને કરાયા એલર્ટ!

  મોરબી શહેર અને તાલુકામાં ૧.૭૫ ઇંચ જેટલો સૌથી વધુ વરસાદ પડ્યો છે. હળવદમાં સવા ઇંચ, વાંકાનેરમાં એક ઇંચ અને ટંકારા-માળિયામાં અડધો...

ડેમી-૨ ડેમમાંથી ૫૧૪ ક્યુસેક પાણી નદીમાં છોડાયું: ટંકારાના ચેકડેમો ભરાતા ખેડૂતોને થશે મોટો સિંચાઈ લાભ!

  ટંકારા તાલુકાના નસીતપર ગામ પાસે આવેલા ડેમી-૨ ડેમમાંથી સવારે ૧૦ વાગ્યે પાણી છોડાયું. ડેમમાં હાલ ૧૨૨ ક્યુસેક પાણીની આવક નોંધાઈ...

કનકેશ્વરી માતાજીની ઉપસ્થિતિ!માં મોરબીના ખોખરા હનુમાન ધામ ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી

  મોરબીના બેલા ગામ નજીક આવેલા પવિત્ર હરિહર ધામ ખાતે આયોજન થયું હતું પંચ અગ્નિ અખાડાના મહામંડલેશ્વર કનકેશ્વરી માતાજીના...

મોરબીનો મચ્છુ ૨ ડેમ ઓવરફ્લો: ૪ દરવાજા ૭ ફૂટ ખોલીને ૧૮,૫૭૮ ક્યુસેક પાણી નદીમાં છોડાયું!

  છેલ્લા ૨૪ કલાકમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે મચ્છુ ૨ ડેમ ૧૦૦ ટકા ભરાઈ ગયો. ડેમની જળ સપાટી ૩૧૦૪ MCFT પહોંચતા તેના ચાર...

હળવદ-સરા રોડ પર બ્રાહ્મણી નદીનું ઘોડાપૂર: કોઝવે પાણીમાં ગરકાવ થતા વાહનવ્યવહાર ઠપ્પ!

  મોરબી જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે હળવદ-સરા રોડ પર પાણી ફરી વળ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદથી બ્રાહ્મણી...

જેતપર સત્યાગ્રહને મોટું સમર્થન: મહેન્દ્રનગરના 400 લોકો આંદોલનમાં જોડાયા

વીજ કંપની સામે ખેડૂતોની લડતને રામધુન ગાઈને આપ્યું જોરદાર સમર્થન. વીજ ટ્રાન્સમિશન લાઇનના વિવાદ વચ્ચે મોટી સંખ્યામાં લોકો...