Loading Please Wait !!!

જુનાગઢ

વિસાવદરના ભૂતડીમાં દલિતોના બહિષ્કારનો મામલો: રાજ્ય સરકાર લાલઘૂમ

આરોપીઓની ત્વરિત ધરપકડ કરવા અને ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ, પીડિતોને મળી સુરક્ષા. એસપી અને કલ્યાણ વિભાગને પત્ર લખી અહેવાલ મંગાયો,...

કોટડાસાંગાણી પોલીસ એક્શન મોડમાં: DySP ઝાલાએ અફવા ફેલાવનારાઓને આપી કડક ચેતવણી, સોશિયલ મીડિયા પર રખાશે ‘બાજ નજર’

  ચૂંટણી પૂર્વે રાજકીય અગ્રણીઓ અને વેપારીઓ સાથે મહત્વની બેઠક- આચારસંહિતાના ભંગ બદલ થશે કડક કાર્યવાહી  લોકશાહીના પર્વમાં...

જૂનાગઢમાં લોકશાહીનો જંગ: 8.24 લાખ મતદારો કરશે ભાવિનો ફેંસલો, 2300થી વધુ સુરક્ષા જવાનોના પહેરા વચ્ચે આવતીકાલે મતદાન

  જિલ્લા-તાલુકા પંચાયત અને કેશોદ નગરપાલિકા માટે ત્રિસ્તરીય ચૂંટણી- સવારે 7થી સાંજે 6 સુધી લોખંડી બંદોબસ્ત વચ્ચે...

ગિરનાર બચાવો મહારેલી: જૂનાગઢમાં સંતોની ગર્જના, અતિક્રમણ મુદ્દે સરકારને એક મહિનાનું અલ્ટીમેટમ

  સાધુ-સંતો અને સનાતનીઓનો જબ્બર આક્રોશ; તમામ અખાડાઓ અને સંપ્રદાયો એક મંચ પર આવતા તંત્રમાં ફફડાટ  અતિક્રમણ અને બાંધકામ મુદ્દે...

વિસાવદરના રતાંગમાં સિંહનો રૂદ્રાવતાર: શિકાર છોડી માસૂમ બાળકી પાછળ દોટ મૂકી, વીડિયો જોઈ કાળજું કંપી ઉઠશે

  ટોર્ચના પ્રકાશ અને લોકોના દેકારાથી ભડક્યો વનરાજ; સેલ્ફી અને વીડિયોના મોહમાં જીવ જોખમમાં મૂકતા ગ્રામજનો  લોકોની ચીસાચીસથી...

જૂનાગઢમાં રોકાણના નામે ₹21 Lakh નો ‘ધુંબો’: ડુંગળી-બટેટાના ધંધામાં ભાગીદારીની લાલચ આપી શખ્સ સાથે છેતરપિંડી

  વંથલીના મુકેશભાઈ ભાખરને વિશ્વાસમાં લઈ પોરબંદર અને જૂનાગઢના બે શખ્સોએ આચરી લાખોની છેતરપિંડી  ડુંગળી, લસણ અને આદુની ખરીદીના...

જૂનાગઢમાં ‘ચૂંટણી બહિષ્કાર’ જેવો માહોલ: માણાવદરના ₹39 કરોડના કૌભાંડ મુદ્દે ભીમ આર્મી અને દલિત સમાજનું રણશિંગું

  ‘મારી-માટી મારો-દેશ, કરો કૌભાંડ લૂંટો દેશ’ ના નારા સાથે કલેક્ટરને આવેદન; 25-26 એપ્રિલે વિરોધ પ્રદર્શનની ચીમકી  2016 થી પેન્ડિંગ...

જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીની મબલખ આવક: દરરોજ 10,000 બોક્સની હરાજી છતાં ખેડૂતોના મુખે ‘મધુરપ’ ગાયબ

  કમોસમી વરસાદ અને ગ્લોબલ વોર્મિંગે બગાડ્યું ખેડૂતોનું ગણિત; ₹1100 ના ભાવે કેરી વેચવા ખેડૂતો મજબૂર ₹2000 થી ઘટીને ₹700 ની સપાટીએ...

કેશોદમાં કાયદો અને વ્યવસ્થા માત્ર કાગળ પર? ભાજપ જિલ્લા પ્રમુખના બર્થ-ડેમાં રસ્તા પર ફટાકડા અને ધાંધલ-ધમાલ

  MLA દેવા માલમની હાજરીમાં જ શિસ્તબદ્ધ પાર્ટીના નેતાઓએ નિયમો નેવે મૂક્યા; પોલીસ ગુનો ક્યારે નોંધશે?  સામાન્ય માણસ પાસે માફી...

સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ખુશખબર: ‘આ વર્ષે મેઘરાજા મહેરબાન થશે, નદી-ડેમ છલોછલ થઈ જશે’, રમણિક વામજાની આગાહી

  અખાત્રીજના પવનની દિશાએ આપ્યા સારા ચોમાસાના સંકેત; 50 થી 55 દિવસ સુધી મેઘરાજા જમાવટ કરશે  18 મે થી માવઠાના એંધાણ; કપાસના પાકમાં...

જૂનાગઢ મહંત હત્યાકાંડ: 14 વર્ષની કાનૂની લડત બાદ 6 આરોપીઓ નિર્દોષ, પુરાવાના અભાવે કોર્ટે આપ્યો શંકાનો લાભ

  ખેતલીયા દાદાની જગ્યાના મહંત રામાનંદ ગુરુની હત્યાના કેસમાં ચુકાદો; જુસબ અલારખાનો જેલવાસ હજુ યથાવત  ૬૯ સાક્ષીઓ અને ૨૦૦...

જૂનાગઢમાં ભગવાન પરશુરામ જન્મોત્સવની ભવ્યતા: 111 કુંડી મહાવિષ્ણુ યાગ અને શોભાયાત્રામાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર

  સમગ્ર શહેર ‘જય પરશુરામ’ના નાદ સાથે ગુંજી ઉઠ્યું; બ્રહ્મ સમાજ અને યુવા સંગઠન દ્વારા દિવ્ય આયોજન  શાસ્ત્રોક્ત વિધિ સાથે...