Loading Please Wait !!!
નીમ કરોલી બાબાથી પ્રેરિત ફિલ્મી ‘હનુમાન અંશ’ ; 7 ઓગસ્ટે રિલીઝ થશે

 

સિટી ન્યૂઝ@મુંબઈ

આધ્યાત્મિક અને ધાર્મિક વિષયો પર આધારિત ફિલ્મોનો ક્રેઝ આ દિવસોમાં દર્શકોના શિરે ચઢીને બોલી રહ્યો છે. દર્શકો મોટા પડદા પર એવી વાર્તાઓ જોવાનું ખૂબ પસંદ કરી રહ્યા છે જે તેમને તેમની જકો અને આસ્થા સાથે જોડે છે. આ જ કડીમાં લાંબા સમયથી ચર્ચામાં રહેલી અપકમિંગ ફિલ્મ ‘હનુમાન અંશ’ (Hanuman Ansh) ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.

મહાન સંત નીમ કરોલી બાબાના જીવન અને તેમની અદ્ભુત વારસાથી પ્રેરિત હોવાનું જણાવાતા આ ફિલ્મની રાહ જોઈ રહેલા પ્રશંસકોને હજુ થોડી વધુ રાહ જોવી પડશે. એકસંદે છેલ્લી ઘડીએ તેની રિલીઝ ડેતમાં ફેરફાર કરી દીધો છે, જેના કારણે હવે આ ફિલ્મ તેની નક્કી કરેલી તારીખે સિનેમાઘરોમાં રિલીઝ થશે નહીં. ચાલો વિગતવાર

જાણીએ કે ફિલ્મની રિલીઝ કેમ મોકૂફ રાખવામાં આવી છે, હવે તે ક્યારે રિલીઝ થશે અને તેની સાથે જોડાયેલી અન્ય ખાસ બાબતો શું છે. અગાઉ આ ફિલ્મ ૩૧ જુલાઈએ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી. ફિલ્મના પ્રમોશન અને ટીઝર-ટ્રેલરને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળી રહતો. જોકે, આખરી સમયે મેકર્સ તેની રિલીઝ ડેટેને આગળ વધારવાનો નિર્ણય લીધો. ખાસ વાત એ છે કે મેકર્સ તરફથી રિલીઝ ડેટ બદલવા પાછળના કોઈ ખાસ કારણ કે બાબતોનો સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો નથી. પરંતુ ફિલ્મ જગતના જાણકારોનું માનવું છે કે સારી રણનીતિ, પ્રમોશન માટે થોડો વધુ સમય મેળવવા અથવા તો ટેકનિકલ સુધારાઓને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હોઈ શકે છે. મેકર્સનો મુખ્ય હેતુ એ છે કે તેંકો દર્શકોને મોટા પડદા પર એક શાનદાર અને ત્રુટિહીન અનુભવ આપે. મેકર્સનાં પ્રશાસકોને પઘ નિરાશ ન કરતા તરત જ તેની નવી રિલીઝ ડેટુંનું એલાન પણ કરી દીધું છે. હવે ‘હનુમાન અંશ’ તેના નક્કી કરેલા સમયથી બરાબર એક અઠવાડિયા પછી એટલે કે ૭ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ મોટા પડદા પર દસ્તક દેશે. રિલીઝની તારીખ બદલવાની સાથે જ મેકસે ફિલ્મનું એક નવું અને અપડેટેડ ટ્રેલર પણ રિલીઝ કર્યું છે, જેમાં કેટલાક નાના-મોટા ફેરફારો અને કટ્સ કરવામાં આવ્યા છે.