Loading Please Wait !!!

જુનાગઢ

જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાં દીપડો ઘૂસતાં ફફડાટ: પ્રવાસીઓની સુરક્ષા માટે કિલ્લો સંપૂર્ણ બંધ કરાયો

  રવિવારની રજામાં પ્રવાસીઓથી ધમધમતા ઉપરકોટના ધારાગઢ દરવાજા પાસે દીપડો દેખાતાં નાસભાગ પ્રવાસીઓએ મોબાઈલ કેમેરામાં દીપડાના...

જૂનાગઢમાં બીપીની શંકાસ્પદ દવા મુદ્દે સાગર ફાર્મા એજન્સીમાં તપાસ

સિટી ન્યૂઝ@ગાંધીનગર ગાંધીનગરથી જૂનાગઢ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને બાતમી મળી કે બીપીની નિકાર્ડિયા રિટાર્ડ ૧૦ એમજી ટેબ્લેટના બેચ નંબર...

જૂનાગઢના કડીયાવાડમાં નશાના કારણે 23 વર્ષીય યુવકનું મોત: ભાઈનો ગંભીર આક્ષેપ

  કડીયાવાડ વિસ્તારમાં 23 વર્ષીય આદિત્ય પરમારની તબિયત લથડતાં સિવિલમાં ખસેડાયો છેલ્લા 5 વર્ષથી ગાંજો, ચિલમ અને સિરપના રવાડે ચડેલા...

વરસાદ ખેંચાતા, ખેડૂતો ચિંતિત : પાક નિષ્ફળ જવાનું સંકટ

કૂવાઓમાં પાણીના સ્તર ઊંડા ઉતર્યા મેંદરડામાં મગફળી સહિતનો પાક સડવા લાગ્યો પાક નિષ્ફળ જવાની ભીતિ વચ્ચે ખેડૂતોની રાહત-વળતરની...

જૂનાગઢમાં ખેડૂતોના પ્રશ્ને કલેક્ટર-GEB ને આવેદન: સૌની યોજનાનું પાણી છોડવા ઉગ્ર માંગ

  ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા અને યુવરાજસિંહ જાડેજાની આગેવાનીમાં આવેદનપત્ર અપાયું વિસાવદર, ભેસાણ અને જૂનાગઢના ડેમ-વોંકળામાં સૌની...

સોમનાથમાં લાખો ભક્તો ઉમટી પડતા રાત્રે 3 વાગ્યે મંદિરના દ્વાર ખોલાયા

» મંદિર પરિસરમાં નિકળેલ પાલખીયાત્રા સમયે હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો » સંતો-મહંતો, મહાનુભાવો અને નેતાઓ સોમનાથ મહાદેવના...

મેંદરડામાં વરસાદ ખેંચાતાં પાક સુકાયો: કૂવાના તળ ઊંડા ઉતરતાં ખેડૂતો મુશ્કેલીમાં

  કૂવાઓમાં પાણીના સ્તર ઊંડા જતાં વીજળી હોવા છતાં પિયત આપવું બન્યું અશક્ય મગફળીમાં સુયા ફૂટવાના સમયે જ વરસાદ ખેંચાતા પાક બળી...

જૂનાગઢમાં દબાણ હટાવવા મુદ્દે બબાલ: સ્થાનિક શખ્સ લાકડી લઈ અરજદાર પાછળ દોડ્યો

  ઝાંઝરડા રોડ પર ભક્તિદ્વાર એપાર્ટમેન્ટ પાસે 6 મીટરનો રસ્તો સાંકડો કરી દેવાયો હતો અરજદાર વિરેન્દ્ર શાહની ઓનલાઇન ફરિયાદ બાદ...

વેરાવળ પાલિકાના સેક્રેટરીની કચેરીમાં લાઈટ-પંખાનો દુર્વ્યય, નગરસેવકોનો વીડિયો વાયરલ?

» બિનજરૂરી રીતે દોઢ કલાક સુધી ઓડીસમાં વીજ ઉપકરણો ચાલુ રાખ્યાનો નગરસેવકોનો આક્ષેપ » ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી સીસીટીવી ફૂટેજ...

ગૃહમંત્રીના રાજીનામાની માંગ સાથે જૂનાગઢ કોંગ્રેસનું ઉગ્ર વિરોધ પ્રદર્શન

  ભાવનગરમાં ઝેરી દારૂથી 9 મોત અને 35 થી વધુ લોકો સારવાર હેઠળ નૈતિક જવાબદારી સ્વીકારી ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામું આપે તેવી...

સોમનાથમાં શ્રાવણના પ્રથમ સોમવારે માનવસાગર છલકાયો

સાંજ સુધીમાં 1.43 લાખથી વધુ ભાવિકોએ શીશ ઝુકાવ્યું; 91 ધ્વજાપૂજા, 73 સોમેશ્વર મહાપૂજા અને મહામૃત્યુંજય યજ્ઞમાં 57 હજારથી વધુ આહુતિ સિટી...