Loading Please Wait !!!
સૌરાષ્ટ્રમાં કેટલું ‘પાણી’! ગુજરાતમાં 51% જેટલું જળસ્તર

વરસાદની જરૂર; 141 જળાશયોમાં 31% થી ઓછું પાણી

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં 68% જળસ્તર છે

ભાદર ડેમમાં 20.80% જ પાણીનો જથ્થો

  • સૌરાષ્ટ્રના અનેક જળાશયોમાં પાણીનું સ્તર ચિંતાજનક.

  • 141 જળાશયોમાં 31% કરતાં ઓછું પાણી ઉપલબ્ધ.

  • હાલ વરસાદની તાત્કાલિક જરૂરિયાત.