કાળીયા ઠાકોરની સોનાની દ્વારકાના મુખ્ય દ્વાર હવે 24 કેરેટ સોનાથી શણગારવામાં આવ્યા છે ભગવાન દ્વારકાધીશના ભક્તો દ્વારા શ્રદ્ધા અને પ્રેમથી અનેક પ્રકારના સોના ચાંદી અને રત્નના આભૂષણો ભગવાન દ્વારકાધીશના ચરણોમાં અર્પણ કરવા આવે છે મૂળ ગાંધીનગરના રવિન્દ્રભાઈ છોટાલાલ ત્રિવેદી દ્વારા ભગવાન દ્વારકાધીશના નીજ મંદિરના મુખ્ય કપાટને 24 કેરેટ શુદ્ધ સોનાથી મઢાવી આપ્યા છે રવીન્દ્રભાઈએ જણાવ્યું હતું કે મુખ્ય કપાટને સોનાથી મઢાવવાની માતાની ઈચ્છા હતી જે ઈચ્છા તેમના દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી.
કાળીયા ઠાકોરની સોનાની દ્વારકાના મુખ્ય દ્વાર હવે 24 કેરેટ સોનાથી શણગારવામાં આવ્યા છે
By cradmin
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -