34 C
Ahmedabad
Friday, May 23, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટના રૈયા ચોકડી પાછળ નંદનવન સોસાયટી પાસે નવો ડામર રોડ પીગળી જતા વાહનચાલકો પરેશાન


રાજકોટના રૈયા ચોકડી પાસે, નંદનવન સોસાયટી નજીક, આશરે પંદર દિવસ પહેલા જ બનેલો નવો ડામર રોડ પીગળી જતાં સ્થાનિકો અને વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કરોડોના ખર્ચે બનેલો આ રોડ ગરમીના કારણે ઓગળવા માંડ્યો છે, જેના કારણે ઠેર ઠેર નાના ખાડા પડી ગયા છે. આ પીગળેલા ડામરને કારણે અનેક વાહનચાલકો, ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો, લપસી પડ્યા છે. જો કોઈ અકસ્માતનો ભોગ બને તો જવાબદાર કોણ?તેવા અનેક સવાલો ઉદભવી રહ્યા છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -