34 C
Ahmedabad
Thursday, May 22, 2025
spot_imgspot_imgspot_img

જામનગરમાં કનસુમરા પાટિયા પાસેથી પ્રેમલગ્ન કરનાર યુવકનું અપહરણ કરી ઢોર માર મારવામાં આવતા ચકચાર મચી ગઈ છે


જામનગરમાં કનસુમરા પાટિયા પાસેથી યુવકનું અપહરણ કરી ઢોર માર મારવામાં આવતા ચકચાર મચી ગઈ છે યુવકનું અપહરણ કરી ઢોર માર મારતા યુવકની પત્નીએ ગઈ કાલે ફરિયાદ નોંધાવી હતી આશિષભાઇ અસવાર નામના યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું યુવકે પ્રેમ લગ્ન કર્યા હોય પ્રેમ લગ્નનો ખાર રાખી અપહરણ કરી માર મારીને ફેંકી દીધો હતો ત્યાંથી ગંભીર હાલતમાં જીજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો જય સારવાર દરમિયાન મૃત્યુ થતાં પોલીસે ગુનો નોંધી ચાર આરોપીની ધરપકડ કરી હતી

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -