33 C
Ahmedabad
Tuesday, May 20, 2025
spot_imgspot_imgspot_img

જામનગરમાં પ્રેમ પ્રકરણમાં થયેલ જીવલેણ હુમલાનો બનાવ હત્યામાં પલટાઇ જતાં ચકચાર મચી જવા પામી છે


જામનગરમાં પ્રેમ પ્રકરણમાં થયેલ જીવલેણ હુમલાનો બનાવ હત્યામાં પલટાઇ જતાં ચકચાર મચી જવા પામી છે જામનગરમાં રહેતા આશિષ રાણાભાઇ અસવાર નામના ૨૧ વર્ષની વયના એક યુવાનનું કોઈ શખ્સો દ્વારા પ્રેમ પ્રકરણના કારણે અપહરણ કરવામાં આવ્યું હતું કનસુમરા પાસે અવાવરૂ સ્થળે લઈ જઇ તેને ઢોર મારવામાં આવ્યો હતો ગંભીર રીતે ઘવાયેલા યુવાને આજે સારવારમાં દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો હતો હત્યાના બનાવને પગલે રોષે ભરાયેલા પરીવારજનોએ બોડી સ્વીકારવાનો ઇન્કાર કરતાં મામલો ગરમાયો હતો


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -