31.7 C
Ahmedabad
Tuesday, May 13, 2025
spot_imgspot_imgspot_img

ગીર ગઢડા તાલુકાના ઉમેદપુરા ગામ ખાતે ખોડીયાર માતાજીના મંદિરે વૈશાખ સુદ પૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી


 

ગીર ગઢડા તાલુકાના ઉમેદપુરા ગામ ખાતે ખોડીયાર માતાજીના મંદિરે વૈશાખ સુદ પૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ગીર ગઢડાથી ઉમેદપુરા રોડ ઉપર આવેલા ખોડીયાર માતાજીના મંદીરે ઉમેદપુર ગામથી મગનભાઈ પાનસુરીયા તેમજ વિઠ્ઠલભાઈ પાનસુરીયા દ્વારા ખોડીયાર માતાજીના મંદિરે પૂનમ ભરવામાં આવી હતી તેમજ ખોડીયાર માતાજીના મંદિરના મહંત કાનજી ભગત દ્વારા બપોરના 12 કલાકે મહાઆરતી કરવામાં આવી હતી તેમજ ખોડીયાર માતાજીના મંદિરે દાતા મગનભાઈ પાનસુરીયા દ્વારા યોજાયેલ મહાપ્રસાદમાં 500 થી 700 ભક્તોએ લાભ લીધો હતો


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -