32.2 C
Ahmedabad
Sunday, May 18, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટના સાંઢિયા પુલના ડાયવર્ઝન માટે મંદિરની જમીન આપવા માટે રાજવી પરિવારએ તૈયારી દર્શાવી


રાજકોટના જામનગર રોડ ઉપર આવેલ સાંઢીયા પૂલ પાસેની જમીનના વિવાદનો અંત આવ્યો છે   ડાયવર્ઝન માટે મંદિરની જમીન આપવા માટે અંતે રાજવી પરિવારએ તૈયારી દર્શાવી છે મનપાને પત્ર લખીને મંદિરની જમીન આપવા તૈયારી દાખવી છે જામનગર રોડ પર સાંઢીયા પૂલના નવીનીકરણ માટેનું વિઘ્ન દૂર થતાં હવે પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવશે તેવા સંકેતો મળી રહ્યા છે ડીસેમ્બર મહિનાના અંતમાં ટેન્ડર પ્રક્રિયા થાય તેવી સંભાવના દર્શાવાઈ છે 700 ચોમી જમીનનું ભાડું વસૂલીને ડાયવર્ઝન માટે જમીન આપવા રાજવી પરિવાર દ્વારા શરત મૂકવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -