32.2 C
Ahmedabad
Sunday, May 18, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ હિસક શ્વાન મામલે વેટરનરી અધિકારીનું નિવેદન કોઈ હિંસક શ્વાન ધ્યાનમાં આવે તો તુરંત તંત્રને કરો જાણ


રાજકોટના જંગલેશ્વર વિસ્તાર તેમજ નીલકંઠ પાર્ક વિસ્તારમાં રખડતાં શ્વાનોનો આતંક સતત યથાવત્ છે. પખવાડિયા જેટલા ટૂંકા સમયમાં હિંસક બનેલા શ્વાનોએ 3 બાળકો પર હુમલો કર્યાની ઘટના સામે આવી હતી. શનિવારે પણ વધુ એક 8 વર્ષના બાળક પર 6 જેટલા શ્વાનના ટોળાએ હુમલો કર્યાની ઘટનાથી સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી હતી. જે બાદ સ્થાનિકોએ જાતે શ્વાન પકડવાનું શરૂ કર્યું હતું. જોકે, આ યોગ્ય નહીં હોવાથી કોઈ હિંસક શ્વાન ધ્યાનમાં આવે તો તંત્રને જાણ કરવાની અપીલ મનપાના વેટરનરી અધિકારી ડૉ. ભાવેશ જાકાસણીયાએ કરી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -