દિવાળીનું પર્વ આવી રહ્યું છે ત્યારે ચોટીલા state bank of indiaદ્વારા ગ્રાહકોને નવી ચલણી નોટોનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં 20 50 અને 100 ની નોટ નું વિતરણ કરવામાં આવ્યુંહતું તેમજ આ નવી નોટોનું વિતરણ બે દિવસ સુધી ચાલુ રહેશે જે લોકોને નવિ નોટો જોઇતી હોય તે લોકોને બે દિવસની અંદર નવી નોટો લઈ જવા sbiના મેનેજરે જણાવ્યું હતુંતેમજ 10 ના સિક્કા જે કોઈને જોતા હોય તે પણ બેંકે થી મળી રહેશે અને ચોટીલાના વેપારીઓ તેમજ ગ્રાહકોને 10 ના સિક્કા ચલણમાં લેવા માટે sbiના મેનેજરે જણાવ્યું હતું.
ચોટીલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યુંગ્રાહકોને નવી નોટોનું વિતરણ…
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -