32.1 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટમાં સરદારધામ નવરાત્રી મહોત્સવનું પ્રથમ વખત આયોજન


 

રાજકોટમાં સરદારધામ સમિતિ દ્વારા પ્રથમ વખત નવરાત્રી મહોત્સવનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરરોજ પાંચથી છ હજાર ખેલેયા ભાઈઓ બહેનો ગરબે રમી માતાજીની આરાધના કરી રહ્યા છે આ સમિતિ દ્વારા કીટ વિતરણ, રકતદાન કેમ્પ સહિતનું આયોજન પણ વર્ષ દરમિયાન કરવામાં આવી રહ્યું છે સમાજ સેવા થકી અગ્રેસર રહેતા સરદારધામ સમિતિ દ્વારા પ્રથમ વખત કરાયેલ આયોજનમાં અદભૂત પ્રતિસાદ મળી રહ્યો છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -