25.4 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

સુરતમાં દસ દિવસીય ગણપતિ ઉત્સવના પાંચમા દિવસે ગૌરી અને પુત્ર ગણેશજીની હજારો મૂર્તિઓનું વિસર્જન…


 

સુરતમાં ગણેશ ચતુર્થી નિમિત્તે પાંચ દિવસ સુધી સ્થાપિત માતા ગૌરી અને પુત્ર ગણેશની મૂર્તિઓનું વિસર્જન શનિવારે ભક્તિમય વાતાવરણમાં થયું હતું. ત્યારે શહેરમાં મોટે ભાગે મરાઠી સમુદાય દ્વારા પાંચ દિવસીય ગૌરી-ગણેશની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી.  આ દરમિયાન લિંબાયત, ડિંડોલી, ઉધના વગેરે વિસ્તારના ભક્તો બેન્ડ અને સંગીતના સાધનો સાથે ગૌરી-ગણેશની મૂર્તિઓને વિવિધ વિસ્તારોમાં બનાવેલા કૃત્રિમ તળાવો અને તાપી નદીના કિનારે નાચ-ગાન સાથે લઈ ગયા હતા.  આ પહેલા, પંડાલ અને ઘરોમાં દરેકે ભક્તિભાવ સાથે માતા ગૌરી અને પુત્ર ગણપતિની આરતી કરી અને બાદમાં ભાવુક વિદાય આપી.

રીપોટૅર
સુનિલ ગાંજાવાલા


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -