23 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

સૌરાષ્ટ્રને પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મળી, આજે ટ્રાયલ સફળ થયા બાદ જામનગર -અમદાવાદ વચ્ચે દોડશે ટ્રેન, સાડા ચાર કલાકમાં પહોંચશે


સૌરાષ્ટ્રમાં રેલ્વેમાં મુસાફરી કરતા મુસાફરો માટે સારા સમાચાર આવ્યા છે જામનગરથી અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેનના શ્રી ગણેશ થવા જઈ રહ્યા છે આજે જામનગર-અમદાવાદ વચ્ચે  ટ્રાયલ યોજવામાં આવશે આ ટ્રાયલ સફળ થશે તો આગામી 24 તારીખથી સપ્તાહમાં છ દિવસ હાપા – અમદાવાદ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ દોડશે જો તારીખ 24 મી એ શરૂ નહીં થાય તો બીજી ઓક્ટોબરથી ટ્રેન સેવાનો પ્રારંભ થશે મંગળવારને બાદ કરતા સપ્તાહમાં અન્ય છ દિવસ વંદે ભારત એક્સપ્રેસ દોડશે જામનગરથી સવારે 5:30 વાગે ટ્રેન નીકળી રાજકોટ, વાંકાનેર ,સુરેન્દ્રનગર વિરમગામ થઈને સાબરમતી સવારે 10:10 કલાકે પહોંચશે જ્યારે સાબરમતીથી સાંજે છ વાગે નીકળનારી વંદે ભારત એક્સપ્રેસ રાત્રિના 10:30 કલાકે જામનગર પહોંચી જશેચાર થી સાડા ચાર કલાકમાં જ અમદાવાદ પહોંચી જવાશે. આઠ કોચની વંદે ભારત એક્સપ્રેસ સૌરાષ્ટ્ર વસીઓ માટે આશીર્વાદ સમાન પુરવાર થશે


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -