24.6 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

અરવલ્લીમાં માલપુરના મંગલપુર ગામે ઈન્દ્રદેવ પ્રસન્ન કરવામાટે ભાગવત જ્ઞાનયજ્ઞનું કરાયું આયોજન


અરવલ્લીમાં માલપુરના મંગલપુર ગામે વરસાદ આવે તે માટે ઈન્દ્રદેવને પ્રસન્ન કરવા ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વ્યાસપીઠ પ્ર બિરાજમાન  કથાકાર પૂ ગાયત્રીદેવી શુકલાએ આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવ્યું હતું અને વરસાદ માટે પણ પ્રાર્થના કરવામાં આવી હતી તેમજ પવિત્ર શ્રાવણ માસમાં પિતૃ મોક્ષ અને સર્વજન કલ્યાણ માટે પણ પ્રાર્થના કરાઇઈ હતી. આ સાથે આજે ભાગવત કથામાં કૃષ્ણ જન્મનો મનોરથ પણ રાખવામાં આવ્યો હતો

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -