25.4 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાની વંદના શાળામાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી


 

જામનગર જિલ્લાના કાલાવડ ની વંદના શાળા માં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી. નિખાલસ અને વિનમ્ર એવા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન ના જન્મદિવસ ના સ્મરણમાં દર વર્ષે 5 મી સપ્ટેમ્બર શિક્ષક દિન  તરીકે મનાવવામાં  આવે છે. શિક્ષક કભી સાધારણ નહિ હોતા પ્રલય ઓર નિર્માણ ઉનકી ગોદ મે પલતે હૈ. એવી વિચારસણી ધરાવતા ચાણક્ય એ પણ શિક્ષક નો મહિમા વર્ણવ્યો છે. ડૉક્ટર રાધાકૃષ્ણન ભારત ના રાષ્ટ્રપતિ તથા મહાન તર્કશાસ્ત્રી તેમજ શિક્ષણપ્રેમી હતા . તેથી જ દર વર્ષે શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવે છે. ઉપરોક્ત કાર્યક્રમ દરમિયાન એક દિવસ ના દરેક શિક્ષકો બનવા માટે મોટી સંખ્યા માં વિધાર્થીઓ ભાગ લીધો અને આ એક દિવસ શિક્ષક સર્વશ્રેષ્ઠ  શિક્ષક ને  શાળા આચાર્ય તથા શાળાના તમામ સ્ટાફ ગણે શુભેચ્છા પાઠવી હતી….

 

 

અહેવાલ  :- હર્ષલ ખંધેડીયા

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -