26.9 C
Ahmedabad
Wednesday, June 18, 2025
spot_imgspot_imgspot_img

હનુમાનજીના સમર્થનમાં રાજકોટના કિન્નર સમાજ આવતા કિન્નર સમાજ દ્વારા સ્વામિનારાયણના સંતોની જાતકણી કાઢી સંતો પર કરાયા આકરા પ્રહારો


હનુમાનજીના સમર્થનમાં રાજકોટના કિન્નર સમાજ આવતા કિન્નર સમાજ દ્વારા સ્વામિનારાયણના સંતોની જાતકણી કાઢી સંતો પર આકરા પ્રહારો કારવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે આઅને ચિત્રોનો ખૂબ જ વિરોધ કરીએ છીએ તેમજ ચોર ડાકુઓ સ્વામિનારાયણ સંપ્રદાયમાં બેઠા છે. અને ગુરુકુળમાં શું બધું ચાલે છે તે અમે પણ જાણીએ છીએ. આ સાથે સરકારને કિન્નર સમાજ અપીલ કરતાં તેઓએ જણાવ્યું હતું કે સ્વામિનારાયણ ધર્મ અઢીસો વર્ષ જુનો છે પરંતુ સનાતન ધર્મ અને દાદા હનુમાન આદિ-અનાદિકાળથી છે જેથી આવા ચિત્રો સરકાર દૂર કરાવે.

.

 

 

 


Previous article
Next article

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -