હનુમાનજીના સમર્થનમાં રાજકોટના કિન્નર સમાજ આવતા કિન્નર સમાજ દ્વારા સ્વામિનારાયણના સંતોની જાતકણી કાઢી સંતો પર આકરા પ્રહારો કારવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે આઅને ચિત્રોનો ખૂબ જ વિરોધ કરીએ છીએ તેમજ ચોર ડાકુઓ સ્વામિનારાયણ સંપ્રદાયમાં બેઠા છે. અને ગુરુકુળમાં શું બધું ચાલે છે તે અમે પણ જાણીએ છીએ. આ સાથે સરકારને કિન્નર સમાજ અપીલ કરતાં તેઓએ જણાવ્યું હતું કે સ્વામિનારાયણ ધર્મ અઢીસો વર્ષ જુનો છે પરંતુ સનાતન ધર્મ અને દાદા હનુમાન આદિ-અનાદિકાળથી છે જેથી આવા ચિત્રો સરકાર દૂર કરાવે.
.