23.2 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

અરવલ્લીના ધનસુરાના જામઠામાં આવેલ બોની નદીમાં ઝેરી કેમિકલ ઠાલવવામાં આવતા બે બકરાના મોત


 

અરવલ્લી જિલ્લાના ધનસુરાના જામઠામાં આવેલ નદીમાં ઝેરી કેમિકલ ઠાલવવામાં આવ્યું છે બોની નદીના પાણીમાં કેમિકલની થેલીઓ ઠલવાઈ હતી નદીના પાણીમાં અજાણ્યા ઈસમ દ્વારા  કેમિકલ નાખવામાં આવ્યું હતું નદીના પાણીમાં કેમિકલ નખાતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે નદીનું પાણી પીવાથી બે બકરાંના મોત થયા હોવાનું પશુપાલક દ્વારા જણાવવામાં આવ્યું છે નદીમાં ઢોર-ઢાંખર પાણી પીવા જતા હોવાથી તેમના સ્વાસ્થ્ય સામે ખતરાની આશંકા વર્તાઇ રહી છે કેમિકલ છોડનાર જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગ ઉચ્ચારવામાં આવી છે.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -