અરવલ્લી જિલ્લાના પવિત્ર યાત્રાધામ શામળાજીમાં રક્ષાબંધનની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી ભગવાન શામળિયાને સોનાની રાખડી અર્પણ કરવામાં આવી હતી ભક્તોએ પણ ભગવાન શામળિયાને રાખડી અર્પણ કરી હતી ભગવાન શામળિયા જગતના ભાઈ છે એ ભાવના સાથે ભક્તોએ પ્રાર્થના કરી હતી દૂર દૂર થી ભક્તો ભગવાન શામળિયાના દર્શન માટે ઉમટ્યા હતા ભગવાન શામળિયાને ખાસ સોનાના આભૂષણોનો શણગાર કરાયો હતો