23.5 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મનકી બાત કાર્યક્રમ સાંભળતા સુરતના નગરસેવકો


દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજીની મન કી બાત કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી વોર્ડ ૧૯( આંજણા-ડુંભાલ)ના મંત્રી  શ્રીમતી જયશ્રીબેન રંગુનવાલાજીના નિવાસસ્થાન પર યોજવામા આવ્યો હતો જેમાં કોર્પોરેટરો નાગર ભાઇ, લતાબેન રાણા અને જાહેર પરિવહન સમિતીનાં ચેરમેન અને કોર્પોરેટર રમીલાબેન પટેલ સાથે સંગઠનના  હોદેદારો સાથે બેસીને નિહાળી હતી અને ચાય નાસ્તા સાથે ચર્ચા કરી હતી

રીપોટૅર સુનિલ ગાંજાવાલા


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -