24.6 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટમાં હર ઘર તીરંગા અંતર્ગત કિશાન પરા ચોક થી ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું કરવામાં આવ્યુ આયોજન


 

રાજકોટમાં હર ઘર તીરંગા અંતર્ગત ભાજપ દ્વારા તારીખ 11 થી 14 સુધી તીરંગા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે સંદર્ભે આજે વૉર્ડનં. 2 માં કિશનપરા ચોક ખાતે આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમઆ ભાજપના કાર્યકર્તાઓએ તીરંગ સાથે બાઇક રેલી કાઢી હતી. તેમજ લોકોમાં તીરંગ પ્રત્યે જાગૃતિ આવે તે માટે યુવા જાહેર ગાર્ડન, મોલ, તેમજ જાહેર રસ્તા પર લોકોને ઊભા રાખી તીરંગનું વિતરણ તેમના કરવામાં આવ્યું હતું. આ સાથે આ તીરંગ યાત્રાનો આજે ત્રીજો દિવસ હજોવા છતાં લોકોએ તેમણે સારો પાર્ટીસદ આપ્યો હતો.

 

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -