33.7 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

કેશોદ પંથકના અનેક ગામડાઓમાં મુદ્દત પૂર્ણ થયા બાદ પણ લાંબો સમય વીતી ગયો છે છતાં અટકેલી ચૂંટણીઓ ક્યારે યોજાશે


કેશોદ તાલુકાના અનેક ગામડાઓની અંદર લાંબા સમયથી વહીવટી શાસન લાગુ છે ત્યારે ગ્રામજનો પોતાના જન પ્રતિનિધિની રાહે બેઠા છે કેશોદ તાલુકાના કેવદ્રા, સોંદરડા, ખમીદાણા, રાણીગપરા, નુનારડા સહિતનાં ગામોમાં વહિવટી શાસન છે તેવા ગામડાઓની આજે રાજ્યની ૬ હજારથી વધુ ગ્રામપંચાયતોની અંદર હાલ સરપંચ કે સદસ્યો નથી પરંતુ અધિકારીઓનું શાસન છે. લાંબા સમયથી મુદત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં obc અનામતના મુદ્દે ચૂંટણીઓ અટકેલી છે. હાલ રાજ્યમાં ગ્રામ પંચાયતો, નગરપાલિકા તેમજ બે જિલ્લા પંચાયતની ચૂંટણી બાકી છે.

 

રિપોર્ટર -દિનેશ મહિડા કેશોદ જુનાગઢ


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -