રાજકોટમાં જેતપુરના ભોજાધાર વિસ્તારમાં મકાન ધરસાય થવાની દુર્ઘટના ઘટી હતી જેમાં કાચું મકાન ધરસાય થતા 6 લોકો નીચે દબાતા તંત્ર પહોંચે તે પહેલાં જ સ્થાનિક લોકોએ તમામને બહાર કાઢ્યા હતા જેમાં 2 થી 3 જેટલા લોકોની હાલત ગંભીર થતાં મકાન નીચે દબાયેલા તમામ 6 પરપ્રાતિયામજૂરોને 108 ની ટિમે ઘટના સ્થળે પહોંચી હોસ્પિટલ ખસેડયા હતા .
જેતપુરના ભોજાધાર વિસ્તારમાં મકાન ધરાશાયી થવાની દુર્ઘટના
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -