23.2 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેનદ્વારા પાકવીમાં મુદે ખેડુતો સાથે થતી મજાક અંગે સરકાર સામે કર્યા પ્રહારો


ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેનના પ્રમુખ પાલ આંબલીયાએ પ્રેસ કોન્ફરન્સયોજી હતી જેમાં
પાક વિમાને લઇ ગુજરાતના ખેડૂતોનેપડતી મુશ્કેલીઓ સંદર્ભે સરકાર ઉપર પ્રહારો કર્યા હતા તેણે જણાવ્યું હતું કે ગુજરાતનાં પીડિત ખેડુતો મેસેજમારફત મદદની પોકાર લગાવી રહ્યા છે ખેડૂતોનેમળતા પાક વીમાં મુદે સપષ્ટતા કરવામાં આવેતેવી માંગ ખેડુતો કરી રહ્યા છે
પાક વીમા કંપનીદ્વારા મેસેજ કરવામાં આવે છે જેમા કંપની દ્વારા અડધી રકમજમાં કરાવવામાં આવે છે અને અડધી રકમ સરકાર જમાં કરશેતેવું જણાવવામાં આવી રહ્યું છે પાકવિમા કંપની ખોટી હોય તો તેમની સામે સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવેતેવી માંગ ઉઠવા પામી છે અને જો પાક વીમા કંપની સાચી હોય તો તાત્કાલિક ખેડૂતોને રકમ ચૂકવવી જોઈએ૨૦૦ રૂપિયા જેવી મામૂલી રકમનો પાક વીમા જમાં કરી ખેડૂતો સાથે મજાક કરવામાં આવી રહી છેરાજ્ય સરકારપાકવીમાં મુદે પરિપત્ર જાહેર કરેતેવું પણ જણાવવામાં આવ્યું છે જે મેસેજ ખેડૂતો ને આવ્યા છે એ ક્યાં પાક વીમાના છે, ક્યાં વર્ષનો છે, ક્યાં પાક માટેનો છેતે પણ સરકાર જાહેર કરે


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -