23 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ: મૂળ લાભાર્થીના સ્થાને અન્ય વ્યક્તિ રહેતા માલુમ પડ્યે ઇન્ડિયન પાર્ક પાસે આવેલ આવાસ યોજનાના ૦૨ આવાસ સીલ


રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બીએસયુપી યોજના અંતર્ગત આવાસો બનાવવામાં આવેલ છે. જે પૈકી ઇન્ડિયન પાર્ક નજીક, રૈયા ચોકડી થી રૈયા ગામ તરફ જતા આવેલ આવાસ યોજનામાં અમુક કવાટર્સમાં મૂળ લાભાર્થીના સ્થાને અન્ય વ્યક્તિઓ રહેતા હોવાનું માલુમ પડેલ હોય નોટીસ આપવામાં આવેલ. જે અન્વયે આજ રોજ તા.૨૬/૦૭/૨૦૨૩ ના રોજ ઇન્ડીયન પાર્ક પાસે આવેલ આવાસ યોજનામાં ૦૨ (બે) આવાસો, રાજકોટ મહાનગરપાલિકા આવાસ યોજના વિભાગ દ્વારા સીલ કરવામાં આવેલ છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -