34.4 C
Ahmedabad
Wednesday, May 14, 2025
spot_imgspot_imgspot_img

કેશોદમાં અંડરગ્રાઉન્ડ દુકાનોમાં પાણી ભરાઈ જતાં વેપારીઓ પરેશાન, મોટરો મુકી પાણીનો નિકાલ કરવા મજબૂર


કેશોદના જુદા જુદા વિસ્તારોમાં આવેલા વાણીજ્ય હેતુથી બનાવેલ બહુમાળી બિલ્ડીંગ માં અંડરગ્રાઉન્ડ દુકાનોમાં વરસાદી પાણી ભરાઈ જતાં માલ સામાન ને નુકસાન થયું છે. વેપારીઓ દ્વારા મોટર મુકીને પાણી ખેંચવાની કોશિશ કરવામાં આવી રહી છે પરંતુ મેઘરાજા વિરામ લેતાં ન હોય અને જમીનમાંથી પાણી છુટતાં વેપારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. કેશોદ નગરપાલિકા દ્વારા અંડરગ્રાઉન્ડ દુકાનો બનાવવા બિલ્ડરો ને બાંધકામ ની મંજુરી આપતી વખતે પંપીંગ ની વ્યવસ્થા કરવાની શરતે આપવામાં આવી હોય ત્યારે બિલ્ડરો દ્વારા કોઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં ન આવતાં વેપારીઓ નુક્સાની વેઠી રહ્યાં છે

રીપોર્ટર દિનેશ મહિડા કેશોદ જુનાગઢ


Previous article
જુનાગઢમાં વરસાદે તારાજી વેર્યા બાદ વધુ એક દુર્ઘટના સર્જાતા 4 લોકો મોતને ભેટ્યા હતા, જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં એક માળનું મકાન પત્તાના મહેલની જેમ ધરાશયી બનતા શહેરમાં હાહાકાર મચી જવા પામ્યો છે, કાટમાળમાં દટાયેલા તમામના મૃતદેહને બહાર કાઢી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે ખસેડાયા હતા,આ ઘટનામાં એક જ પરિવારના ત્રણ લોકો સહિત 4 લોકોના મોત થયા છે. રિક્ષામાં બેસી પરિવાર શાકભાજી લેવા ગયો હતો અને મકાન ધરાશાયી થતા જીવ ગુમાવ્યાં હતા ત્યારે સવાલ ઉઠી રહ્યો છે કે શું હવે જૂનાગઢ મનપા તંત્ર જાગશે કે પછી નિર્દોષ લોકોનો ભોગ લેવાતો જ રહેશે બાઈટ,1, સંજય કોરડીયા ધારાસભ્ય, જૂનાગઢ વિનોદ મકવાણા, જૂનાગઢ
Next article

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -