33.7 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

દ્વારકામાં બિપારજોય વાવાઝોડા બાદ ગુરૂપૂર્ણિમા નિમિતે ભગવાન દ્વારકાધીશ જગત મંદિર ખાતે ચડાવાઈ છ ધજા…


દ્વારકામાં બિપારજોય વાવાઝોડા બાદ ફરી ભક્તોની ધજા ચડાવવામાં આવી હતી જેનું ગઈ કાલે ગુરૂપૂર્ણિમા નિમિતે નિમિતે શુબ આરંભ કરવામાં અવાયું હતું. તેમજ ગઈ કાલે એક દિવસમાં દ્વારકાધીશ જગત મંદિર ખાતે છ ધજા ચડાવવામાં આવી હતી. જેમાં બીપરજોઈ વાવાઝોડા સમયે પેન્ડિંગ રહેલી ભક્તોની ધ્વજા  ચડાવવામાં આવી હતી. તેમજ  અત્યાર અત્યાર સુધી દ્વારકાધીશ જગત મંદિરે પાંચ ધજા દિવસમાં ચડાવવામા આવતી હતી. પરંતું આગામી સમયમાં પણ ભક્તોની લાગણી રહેશે તો કયમી  દિવસમાં રોજ ની છ ધ્વજા ચડાવવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું.

 

અનિલ લાલ દ્વારકા


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -