23 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

પંચમહાલના પાવાગઢ યાત્રાધામ ખાતે દર્શને આવતી બોલેરો કાર પલટી ખાઈ જતાં 10 મુસાફરોને ઇજા


પંચમહાલના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં અકસ્માત હતો કંવાટથી માતાજીના દર્શન કરવા આવતા યાત્રિકોને અકસ્માત નડ્યો હતો પાવાગઢ માચી પર જતા વળાંકમાં આ અકસ્માત સર્જાયો હતો બોલેરો પીકઅપ ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો
ગાડી ડિવાઇડર સાથે અથડાઈ અને પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો જેમઆ 8 થી 10 યાત્રાળુઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને સ્થાનિક જીપો અને 108 દ્વારા તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાઁ આવ્યા હતા

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -