32.1 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

ધોરાજીને સિચાઈ માટેનું પાણી કેનાલ મારફત મળતા ખેડૂતોએ આગોતરુ વાવેતર કરી દીધેલ છે


રાજકોટ જીલ્લા ના ધોરાજી મા પિયત પાણી સિંચાઈ માટેનુ પાણી કેનાલ મારફત છોડવામા આવેલ છે ત્યારે ખેડૂતોને ફાયદો થાશે તેથી આજરોજ ખેડૂતોએ પોતાના ખેતરમા ઓળવણા કરી દિધા આજે ખેડૂતોએ પોતાના ખેતર કપાસનુ વાવેતર કરેલ અને ઓરવણા કરી દિધેલ છે આગોતરુ વાવેતર કરેલ :
ધોરાજી મા તંત્ર દ્વારા ખેડૂતો માટે સિંચાઈ પિયત નુ પાણી કેનાલ મારફત આજરોજ પાણી છોડવામા આવેલ છે ત્યારે કેનાલ મારફત પાણી છોડવાથી ખેડૂતો ને પોતાના ખેતર મા ઘણો ફાયદાકારક સાબિત થાય તેમ છે ત્યારે ધોરાજી ના ખેડૂત દ્વારા પોતાના ખેતર મા આજે કપાસ નુ ઓરવણી કરવામા આવેલ છે હાલ કેનાલ મારફત સિંચાઇ નુ પાણી થી આગોતરૂ વાવેતર નુ આયોજન કરેલ છે અને આ આગોતરૂ વાવેતર કરવાથી ખેડૂતો ને સારૂ ઉપજ પણ થાય અને પાક મા સારા ભાવો પણ મળે તેથી ધોરાજીના ખેતરમા કપાસનુ ઓરવણી કરવામા આવેલ છે

રીપોર્ટ કૌશલ સોલંકી


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -