23.5 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

યુવા પેઢીને જાગૃત કરવા પરિભ્રમણ માટે હનુમાનજી મહારાજની મહાકાય ૧૧ ફૂટની ગદા સાથે હિંદુ રાષ્ટ્ર સનાતન જ્યોત યાત્રા મોરબી આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું


શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતેથી પ્રસ્થાન થઈને સમગ્ર ભારતમાં હિંદુ રાષ્ટ્ર સનાતન ધર્મ પ્રત્યે વિશ્વને યુવા પેઢીને જાગૃત કરવા પરિભ્રમણ માટે હનુમાનજી મહારાજની મહાકાય ૧૧ ફૂટની ગદા સાથે હિંદુ રાષ્ટ્ર સનાતન જ્યોત યાત્રા મોરબી આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
હનુમાનજી મહારાજની મહાકાય ૧૧ ફૂટ ગદા સાથે હિંદુ રાષ્ટ્ર સનાતન જ્યોત યાત્રા મોરબી આવી હતી ત્યારે મોરબીમાં ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જે યાત્રાનું મહારાણા પ્રતાપ સર્કલ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું વિવિધ વિસ્તારોમાં ફરી ઉમિયા આશ્રમ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી જે સનાતન હિંદુ જ્યોત યાત્રાનું હિંદુ સંગઠનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ અને હિંદુ યુવા વાહિનીના આગેવાનોએ યાત્રાનું સ્વાગત કર્યું હતું


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -