34.1 C
Ahmedabad
Saturday, May 17, 2025
spot_imgspot_imgspot_img

ભાજપ અગ્રણીના સ્વ.પૂત્રને શ્રધ્ધાંજલિ પાઠવતા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી


રાજકોટ ભાજપ અગ્રણી અને સ્વ.  જૈતાભાઈ વાળાનાં સ્વ. પૂત્ર ગૌતમભાઈ વાળાનું અકાળે અવસાન થતાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમના ધર્મપત્ની અંજલિબેન રૂપાણી, શહેર ભાજપના પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, વંદનાબેન ભારદ્વાજ સહિતના ભાજપ આગેવાનોએ વાળા પરિવાર ઉપર આવી પડેલ આ દુખની ઘડીનો સામનો કરવાની ભગવાન શક્તિ આપે અને સ્વર્ગસ્થ ગૌતમભાઈ વાળાની આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના સાથે પરિવારને સાંત્વના અપાઈ દિલસોજી વ્યક્ત કરી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -