25.4 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

સુરેન્દ્રનગરમા મોટી શાક માર્કેટ નજીક આવેલ ફરસાણની દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા તંત્રમાં દોડધામ મચી જવા પામી.


સુરેન્દ્રનગર જિલ્લામા મોટી શાક માર્કેટ પાસે આવેલ ખોડીદાસ કંદોઈની ફરસાણની દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી અને આ આગને કાબુમાં લેવા સુરેન્દ્રનગર ફાયર વિભાગની ટીમે દોડી જઈ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ લેવા પ્રયત્ન હાથ ધર્યા હતા આગના પગલે દુકાનમાં ફરસાણ સહિત તેલના ડબા અને માલ સામાન બળીને ખાખ થઈ જતાં મોટું નુકસાન થયું હોવાની આશંકા સેવાઈ રહી છે અને આગનુ કારણ હજુ અકબંધ છે.

રિપોર્ટર મહેશભાઈ ઉતેરીયા


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -