34 C
Ahmedabad
Thursday, May 22, 2025
spot_imgspot_imgspot_img

સુરત મહાનગર પાલિકાની પાણીના મીટરની કામગીરીમાં લાલીયાવાળી સામે આવી છે


સુરત મહાનગર પાલિકાની લાલીયાવાળી સામે આવી છે સુરતના બાલાજી રોડ પર આવેલી કલાશ્રીપત પોલ સોસાયટીમાં છેલ્લા ચાર વર્ષથી પાણીના મીટર લગાવવા માટે પાણીની પાઇપલાઇન નાખવામાં આવી રહી છે, પરંતુ સોસાયટીના ઘરોમાં પાણીના મીટર લગાવવાનું કામ હજુ સુધી પૂર્ણ થયું નથી સ્થાનિક લોકો કહે છે કે જ્યારે પણ મીટરનું પરીક્ષણ કરવામાં આવે છે, ત્યારે અહીં પાણીનો બગાડ થાય છે. જ્યારે વહીવટી તંત્ર લોકોને પાણી બચાવવાનું કહેતા થાકતું નથી, ત્યારે મહાનગરપાલિકાની બેદરકારીને કારણે સોસાયટીમાં લાખો લિટર પીવાનું પાણી વેડફાઇ રહ્યું છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -