27.1 C
Ahmedabad
Monday, May 5, 2025
spot_imgspot_imgspot_img

સુરતના અમરોલી વિસ્તારમાં માનસરોવર સર્કલ પાસે કારમાં આગ લાગતાં અફરાતફરી


 

સુરતના અમરોલી વિસ્તારમાં માનસરોવર સર્કલ પાસે આગની ઘટના બની હતી જ્યાં તારક મેહતા કા ઉલ્ટા ચશ્માંના કલાકારો પણ આવ્યા હોવાથી ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો હાજર હતાં ત્યાં થોડે નજીક એક ચાલુ કારમાં ધુમાડા નીકળવા લાગ્યા હતા અને આગ ભભૂકી ઉઠી હતી કારચાલકે સમય સૂચકતા વાપરી ફાયર બ્રિગેડને કોલ કરતાં ફાયર બ્રિગેડની ટીમે દોડી જઈ કાર પર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવી લેતા એક મોટી દુર્ઘટના ટળી હતી…

 

 

રિપોટૅર

સુનિલ ગાંજાવાલા

સુરત


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -