સી.જે.ગ્રુપ રાજકોટ દ્વારા રાજકોટ શહેરના ગૌરવ સમાન 7 વિભુતીઓનું સન્માન આજ રોજ પંચશીલ બ્રહ્માકુમારી સેન્ટર રાજકોટ ખાતે યોજાયેલ. ગુજરાત ઝોન ડાયરેકટર રાજયોગીની ભારતીદીદી તેમજ અંજુદીદીના હસ્તે સન્માન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં ભારતીદીદી તેમજ અંજુદીદી આર્શીવચન આપેલ. આ કાર્યક્રમ સી.જે.ગ્રુપ રાજકોટના ચિરાગભાઈ ધામેચાના માર્ગદર્શન નીચે યોજાયેલ હતું.
સી.જે.ગ્રુપ રાજકોટ દ્વારા રાજકોટ શહેરના ગૌરવ સમાન 7 વિભુતીઓનું સન્માન
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -