27.1 C
Ahmedabad
Monday, May 5, 2025
spot_imgspot_imgspot_img

સાળંગપુર હનુમાનજી મંદિરમાં લગાવેલા વિવાદિત ભીતચિત્રો રાતોરાત દૂર કરવામાં આવતા અંતે વિવાદ સમેટાયો


 

બોટાદ જિલ્લાના સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે વિવાદિત ચિત્રનો અંત આવ્યો છે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે જે બે ચિત્રોનો વિવાદ હતો તે બને ચિત્ર રાતોરાત દૂર કરવામાં આવ્યા છે સૂર્ય ઉદય પહેલા વિવાદિત ચિત્રો દૂર કરવાની જાહેરાત મુજબ રાત્રી દરમ્યાન જ ચિત્રો દૂર કરી નવા ચિત્રો લગાવવામાં આવ્યા છે જેથી વિવાદનો હાલ પૂરતો અંત આવ્યો છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -