30 C
Ahmedabad
Tuesday, May 27, 2025
spot_imgspot_imgspot_img

સામખયારીથી શિકારપુર સુધીનો 23 કિલોમીટરનો નવો બનાવેલ રોડમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે


ભચાઉ તાલુકાના સામખયારીથી શિકારપુર સુધીનો 23 કિલોમીટર રોડ 15 કરોડના ખર્ચે નવો  બનાવવામાં આવ્યો છે બની ગયા ને બે મહિના જેટલો સમય થઈ ગયો છે જેમાં સાઈટની પટડીઓમાં અમુક જગ્યાએ માટી નાખવામાં આવી છે એ પણ સાઈડમાંથી ખોદાણ કામ કરીને જેસીબી વડે નાખવામાં આવી છે એમાં પણ લોટ પાણી લાકડા જેવો ઘાટ સર્જાઇ રહ્યો છે ત્રણ ત્રણ ફૂટ જેટલા ખાડાઓ જોવા મળી રહ્યા છે. આવનારા દિવસોમાં વરસાદની પણ શરૂઆત થવાની છે જો સાઈડમાં માટી ભરવામાં ન આવે તો રોડને નુકસાન થઈ શકે તેમ છે. તેમજ અકસ્માતની પણ ઘટના બની શકે છે

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -