24.3 C
Ahmedabad
Monday, May 5, 2025
spot_imgspot_imgspot_img

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શ્રી ઘનશ્યામ લાલાજીની હવેલી ખાતે શ્રાવણ ભારદવા નો હિંડોળા બનાવવામાં આવ્યાં હતાં હરિભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી


પ્રાંતિજ હનુમાન ચોક વિસ્તારમાં આવેલ શ્રી ઘનશ્યામ લાલાજી ની હવેલી ખાતે આ વર્ષે પણ મંદિર ખાતે વિવિધ પ્રકારના હિંડોળા ભરવામાં આવ્યા હતાં જેમાં ફુલો નો હિંડોળો  , ફળોનો હિંડોળો  , સુકા મેવાનો હિંડોળો જેવા હિંડોળા બનાવવામાં આવ્યાં હતો તો દરવર્ષ ની જેમ આ વર્ષે પણ શ્રાવણ-ભાદરવા નો આબેહૂબ હિંડોળો બનાવ્યો હતો જેમાં આબેહૂબ મ્યુઝિક સંગીત લાઇટો સાથે હિંડોળો આસોપાલવ ના પાના સાથે આબેહૂબ સજાવવામાં  આવ્યો હતો તો વૈષ્ણવ સમાજ ના ભાઇ બહેનો એ હરિભક્તો ઉપસ્થિત રહ્યાં હતાં અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી તો મંદિર વ્યવસ્થાપકો તથા મહિલા મંડળ દ્વારા શ્રાવણ-ભાદરવા નો આબેહૂબ હિંડોળો બનાવવા મા આવ્યો હતો તો મંદિર ના સંકુલમાં ભજન કિર્તન નો કાર્યક્રમ પણ હરિભક્તો દ્વારા યોજાયો હતો

 

ઉમંગરાવલ સાબરકાંઠા


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -