પ્રાંતિજ હનુમાન ચોક વિસ્તારમાં આવેલ શ્રી ઘનશ્યામ લાલાજી ની હવેલી ખાતે આ વર્ષે પણ મંદિર ખાતે વિવિધ પ્રકારના હિંડોળા ભરવામાં આવ્યા હતાં જેમાં ફુલો નો હિંડોળો , ફળોનો હિંડોળો , સુકા મેવાનો હિંડોળો જેવા હિંડોળા બનાવવામાં આવ્યાં હતો તો દરવર્ષ ની જેમ આ વર્ષે પણ શ્રાવણ-ભાદરવા નો આબેહૂબ હિંડોળો બનાવ્યો હતો જેમાં આબેહૂબ મ્યુઝિક સંગીત લાઇટો સાથે હિંડોળો આસોપાલવ ના પાના સાથે આબેહૂબ સજાવવામાં આવ્યો હતો તો વૈષ્ણવ સમાજ ના ભાઇ બહેનો એ હરિભક્તો ઉપસ્થિત રહ્યાં હતાં અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી તો મંદિર વ્યવસ્થાપકો તથા મહિલા મંડળ દ્વારા શ્રાવણ-ભાદરવા નો આબેહૂબ હિંડોળો બનાવવા મા આવ્યો હતો તો મંદિર ના સંકુલમાં ભજન કિર્તન નો કાર્યક્રમ પણ હરિભક્તો દ્વારા યોજાયો હતો
ઉમંગરાવલ સાબરકાંઠા