24.3 C
Ahmedabad
Monday, May 5, 2025
spot_imgspot_imgspot_img

સરદારગઢમાં નાનજીભાઇ ગુંદા તોડતી વખતે ઝાડ પરથી પટકાયા: ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા


માણાવદરના સરદારગઢ ગામે રહેતાં નાનજીભાઇ પુંજાભાઇ ચૌહાણ (ઉ.વ.૫૬) ગામમાં આવેલી બાલાભાઇની વાડીએ ગુંદાના ઝાડ પર ચડી ગુંદા તોડતા હતાં ત્‍યારે અકસ્‍માતે પગ લપસતાં પટકાતાં ગંભીર ઇજા થતાં માણાવદર, જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે.કડીયા કામની મજૂરી કરતાં નાનજીભાઇ આટો મારવા નીકળ્‍યા હોવાથી ઓળખીતાની વાડીએ ગુંદા તોડવા જતાં આ બનાવ બન્‍યો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે માણાવદર પોલીસને જાણ કરી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -