27 C
Ahmedabad
Monday, May 12, 2025
spot_imgspot_imgspot_img

શ્રી સદગુરુ વાટિકાના આંગણે સદગુરુ વાટિકા પરિવાર દ્વારા અયોધ્યાથી પૂજન થયેલ “અક્ષત કળશ યાત્રા”ની ભવ્ય પધરામણી


આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ મંદીરનો પ્રણા પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર ચે. જેના ભાગરૂપે દેશના વિવિધ વિસ્તારમાં અયોધ્યાથી પૂજન થયેલ અક્ષત કળશ યાત્રાની પધરામણી થઇ રહી છે. ત્યારે આ કળશ યાત્રા રાજકોટના શ્રી સદગુરુ વાટિકાના આંગણે સદગુરુ વાટિકા પરિવાર દ્વારા અયોધ્યાથી પૂજન થયેલ “અક્ષત કળશ યાત્રા”ની ભવ્ય પધરામણી થઈ હતી. જેને લઇને વિસ્તારમાં ઉત્સાહનો મોહાલ છવાયો હતો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -