22 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

શહેરના કોઠારીયા રોડ ઉપર આવેલ 35 વર્ષ જૂના શાંતેશ્વર મહાદેવ મંદિરના દર્શનની ઝાંખી


રાજકોટમાં શ્રાવણ માસની ભક્તિભાવપૂર્વક લોકો ઉજવણી કરી રહ્યા છે ત્યારે સિટી ન્યૂઝ દર્શકો માટે લઈને આવ્યું છે શહેરના કોઠારીયા રોડ ગોવિંદનગર સોસાયટીમાં આવેલ 35 વર્ષ  જૂન શાંતેશ્વર મહાદેવ મંદિરના દર્શનની ઝાંખી શહેરના કોઠારીયા રોડ ઉપર આવેલ શાંતેશ્વર મહાદેવ મંદિરે દરરોજ હજારો ભક્તો દેવાધિદેવના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે મંદિર ખાતે શ્રાવણ માસમાં દર અનોખો શણગાર કરવામાં આવે છે આ ઉપરાંત આખો શ્રાવણ મહિનો દરરોજ દીપમાળા પણ કરવામાં આવે છે 5 સોસાયટીઓ વચ્ચે આવેલ આ મંદિરે સ્થાનિક લોકોના સાથ અને સહકારથી રામનવમી, જન્માષ્ટમી, હનુમાન જયંતી સહિતના તમામ તહેવારો ધામધૂમપૂર્વક ઉજવાય છે તેમજ શ્રીમદ ભાગવત સપ્તાહ, શિવપુરાણ સહિતના આયોજન પણ કરવામાં આવે છે


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -