25.2 C
Ahmedabad
Monday, May 5, 2025
spot_imgspot_imgspot_img

વીરપુરમાં ગાયત્રી મંદિરે નવનિર્માણ બિલ્ડીંગના ભૂમિપુજન પહેલા પહેલગામ હુમલાના મૃતકોને અર્પી શ્રદ્ધાંજલિ


યાત્રાધામ વીરપુરમાં ગાયત્રી મંદિર ખાતે નવનિર્માણ થઈ રહેલ  બિલ્ડીંગના ભુમી પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ, ગાયત્રી મુક્તિધામ ટ્રસ્ટ દ્વારા વીરપુરના તમામ સમાજના લોકોએ સાથે મળી સૌપ્રથમ પહેલગામના આતંકી હુમલામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.”ધર્મ કા વિજય હો અધર્મ કા નાસ હો”ના નારા સાથે શોકની લાગણી વ્યક્ત કરી હતી અને ત્યાર બાદ ભુમી પૂજનનો કર્યક્રમ આગળ વધારવામાં આવ્યો હતો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -