વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જૂનાગઢ ભારત વિકાસ પરિષદ દ્વારા તુલસીના રોપનું વિતરણ કરાયુ હતું વિશ્વ પર્યાવરણ દિવસ અને વૃક્ષો વાવો જીવન બચાવો સંકલ્પ સાથે જૂનાગઢના રેડક્રોસ હોલ ખાતે ભારત વિકાસ પરિષદ જૂનાગઢ શાખા દ્વારા તુલસીના રોપાઓનું નિઃશુલ્ક વિતરણ કરાયું હતું જેમાં ભારત વિકાસ પરિષદ જૂનાગઢ શાખાના ભાઈઓ અને બહેનો જોડાયા હતા