27.1 C
Ahmedabad
Monday, May 5, 2025
spot_imgspot_imgspot_img

રાજયભરનાં 17 હજાર રેશનીંગનાં વેપારીઓ સહિત જુનાગઢમાં રેશનિંગના વેપારીઓ દ્વારા કમિશન મુદ્દે હડતાલનું ફુક્યું રણશીંગુ


રાજ્યભરના 17 હજાર રેશનિંગના વેપારીઓ કમિશન મુદ્દે દિવાળી ટાણે જ હડતાલ પર ઉતરતા અનાજ વિતરણ વ્યવસ્થા ઠપ્પ કરતા ગ્રાહકો પરેશાન બન્યા છે, રેશનિંગ એસોસિએશનમાં આદેશ મુજબ બે મુદ્દતી હડતાલ ઉપર ઉતરી ગયા છે. રૂપિયા 20 હજારનાં કમિશન મુદ્દે સરકારે સમાધાન કર્યા બાદ પણ છલ કરતા રોષે ભરાયેલા રેશનીંગનાં વેપારીઓએ દિવાળી ટાણે હડતાલનું રણશીંગુ ફુકી અને તહેવારો ઉપર જ વિતરણ વ્યવસ્થા ખોરવી દેતા દેકારો મચી ગયો છે.જુનાગઢમાં પણ રેશનિંગના વેપારીઓ આ હડતાલમાં જોડાયા છે

વિનોદ મકવાણા, જૂનાગઢ


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -